અમદાવાદ-
અમદાવાદ બગોદરા-અરણેજ રોડ પર અકસ્માત સર્જાયો હતો . મજુરોને લઈને જતી ગાડી ટ્રેલર પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં 3 શ્રમિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને 5 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતા જ આજુબાજુના સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોચી હતી અને ઘાયલોને સારવાર અર્થે બગોદરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત સર્જાતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આ અકસ્માત જોઇને લોકોમાં અરેરાટી સાથે હેરાન જોવા મળ્યા હતા. તુફાનમાં સવાર લોકો દાહોદથી સૌરાષ્ટ્રમાં જઈ રહ્યા હતા. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments