અમદાવાદ-
અમદાવાદના પિરાણા ની ફેક્ટરી માં થયેલા બ્લાસ્ટ નો મામલો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે આ બધા વચ્ચે પાંચ પરિવારોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી તેઓ હવે વધુ સહાય ની માંગણી કરી રહ્યા છે તેઓ ની માગ છે કે મૃતક પરિવાર ને 20 લાખની સહાય અને સરકારી નોકરી આપવામાં આવે. અમદાવાદ ની વી.એસ.હોસ્પિટલની બહાર 2 દિવસથી પરિવારજનો એ આ માંગ ચાલુ કરી એકત્ર થઇ રહ્યા છે. નોંધનીય છે કે 7 પરિવારે મૃતદેહનો સ્વીકાર કરી લીધો છે આ અગ્નિકાંડમાં 12 નિર્દોષ લોકોના થયા મૃત્યુ થયા છે. અમદાવાદના પીરાણામાં બોઈલર બ્લાસ્ટથી લાગેલી આગ મામલે પાંચ પરિવારે હજી સુધી મૃતદેહ સ્વીકાર્યા નથી. તો બીજી તરફ નારોલ પોલીસે ત્રણ લોકો સામે માનવ વધ સહિતની ફરિયાદ નોંધી ત્રણ લોકોની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે. નાનુ કાકા એસ્ટેટના બે માલિક અને કાપડ ફેક્ટરીના માલિક હિતેન સુતરિયા સામે ફરિયાદ નોંધવામા આવી છે. મૃતકના પરિવારો આરોપીઓ સામે કડક કાર્યવાહી ની માંગ કરી રહ્યા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments