રાજપીપળા, તા.૨૪
નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એસ.જે. હૈદરે આજે નર્મદા જિલ્લાની મુલાકાત લઇ પ્રવર્તમાન કોરોના વાયરસ સંક્રમણની મહામારીને અનુલક્ષીને જિલ્લા કલેકટર મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારી ડાૅ.જિન્સી વિલિયમ અને જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ, આરોગ્ય તંત્રના તબીબી અધિકારીઓ સહિત જિલ્લા પ્રશાસન સાથે બેઠક યોજીને જિલ્લામાં કોરોના વાયરસના નોંધાયેલા પોઝિટિવ દરદીઓ, સાજા થયેલા દરદીઓ, સારવાર હેઠળના દરદીઓ, હોસ્પિટલમાં દરદીઓ માટેની પથારી સુવિધાની ક્ષમતા, આરોગ્ય ટુકડીઓ દ્વારા રાજપીપલા શહેર અને જિલ્લામાં થઈ રહેલી સર્વેલન્સની કામગીરી ઉપરાંત આયુર્વેદ ઉકાળા અને હોમિયોપેથી આર્સેનિક આલ્બમ -૩૦ પોટેન્સી ગોળીઓના વિતરણ સહિત કોરોના સંક્રમણ સામે લોકજાગૃતિની કામગીરી અંગે આંકડાકીય જાણકારી મેળવી હૈદરે વિસ્તૃત સમીક્ષા કરી હતી અને સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓને કેટલીક સૂચનાઓ સાથે જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments