ગાંધીનગર-
ગુજરાતમાં હવે કોરોના કાબુમાં આવી ચુક્યો છે. રાજ્યમાં આજે માત્ર 17 કેસ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે બીજી તરપ 42 દર્દી સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,14,637 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનાં દરમાં પણ વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.75 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ સરકાર રસીકરના મોરચે પણ લડી રહી છે. આજે કુલ 3,43,187 દર્દીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 226 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 221 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,637 દર્દીઓ ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10076 દર્દીઓનાં અત્યાર સુધી કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત થયું નથી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments