દિલ્હી-
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ગણપતિ મહોત્સવને કોરોના વાયરસ મહામારીના કારણે પરવાનગી આપી શકાય નહી. ચીફ જસ્ટીસ એસ.એ.બોબડેની બેંચે જણાવ્યું હતું કે તહેવારોમાં મોટી ભીડ જામે છે, અને એથી કોઈ છૂટછાટ આપી શકાય નહી.
22-23 ઓગષ્ટે પર્યુષણના બે દિવસ માટે મુંબઈના દાદર, ભાયખલ્લા અને ચેમ્બુરમાં જૈન મંદિરોને ખોલવાની મંજુરી આપતી વખતે સુપ્રીમ કોર્ટે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે ધાર્મિક સ્થળો ખુલ્લે ત્યારે કેન્દ્રની એસઓપીનું કડકપણે પાલન થવું જોઈએ. આવી છૂટછાટ ગણેશ ચતુર્થી અથવા અન્ય મંદિર માટે આપી શકાય નહીં, કેમ કે ત્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments