જુનાગઢ-
સ્વામીનારાયણ મંદિરમાં વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. વિદ્યાર્થીએ મોતને વ્હાલું કેમ કર્યું તેનું કારણ અકબંધ છે. ધોરણ-10 માં નાપાસ થયા બાદ આપઘાત કરનાર વિદ્યાર્થી ફરી તૈયારી કરતો હતો. મળતી માહિતી મુજબ જૂનાગઢના જવાહર રોડ સ્વામિનારાયણ મંદિરમાં વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ધોરણ-10માં નાપાસ થયા બાદ આ વિદ્યાર્થી ફરીથી તૈયારી કરતો હતો. મંદિરમાં આપઘાત સામે આવતા જ ચકચાર મચી ગઈ હતી. વિદ્યાર્થી અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના પીપળીયા ગામનો રહેવાસી હતો. તેણે અગમ્ય કારણોસર પોતાના રુમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યાનું કારણ હજુ સુધી પ્રકાશમાં આવ્યું નથી. મૃતક વિદ્યાર્થી બગસરા તાલુકાના પીપરિયા ગામનો વતની છે ઘટના અંગે ની જાણ થતા જ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments