મુંબઇ-
જ્યાં છેલ્લા એક મહિનાથી કોરોનાવાઈરસનો એક પણ કેસ નોંધાયો ન હોય એવા ઝોનમાં આવતી ૧૫ જુલાઈથી ૮-૧૨ ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ફરી શરૂ કરવાનો મહારાષ્ટ્ર સરકારે ર્નિણય લીધો છે. શિક્ષણપ્રધાન વર્ષા ગાયકવાડે કહ્યું છે કે માતાપિતા/વાલીઓની સંમત્તિ મેળવ્યા બાદ કોવિડ-ઝોનની બહારની શાળાઓમાં શારીરિક સ્વરૂપે વર્ગો ફરી શરૂ કરી શકાશે.
શાળા ફરી શરૂ કરાતા પહેલાં સંબંધિત શાળાઓનાં તમામ શિક્ષકો તથા બિન-શિક્ષણ કર્મચારીઓનું કોરોના-પ્રતિરોધક રસીકરણ થાય એ બાબતને પ્રાધાન્ય આપવામાં આવશે. શાળાઓ ફરી શરૂ કરતાં પહેલાં રાજ્ય સરકારે ઘડેલા કોરોના-પ્રતિરોધક નિયમોનું સૌએ કડક રીતે પાલન કરવાનું રહેશે. આ બાબતની તકેદારી રાખવા માટે ગામ-સ્તરે એક સમિતિની રચના કરવામાં આવશે, જેના વડા ગ્રામ પંચાયતના સરપંચ હશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments