વિશાખાપટ્ટનમ-
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ શહેરમાં ભર બજારમાં 17 વર્ષની એક બાળકીનું ગળું કાપીને હત્યા કરવામાં આવી રસ્તા પર તે કણસી રહી હતી અને પછી તેણીએ દમ તોડી દીધો.
પોલીસને શંકા છે કે યુવતીએ કિલર યુવક અનિલના પ્રેમ પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો જેથી અનિલ ગુસ્સે હતો અને ગુસ્સામાં તેણે યુવતીની હત્યા કરી હતી. ઘટના મુજબ વિશાખાપટ્ટનમ શહેરમાં સનરાઇઝ કોલોનીના સાંઇબાબા મંદિર નજીક 17 વર્ષીય વરલક્ષ્મી પર હુમલો થયો હતો. પહેલા યુવક અને યુવતી વચ્ચે થોડી ચર્ચા થઈ. ત્યારબાદ યુવકે તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપ્યું હતું. પોલીસનું કહેવું છે કે પીડિતાની થોડીવારમાં સ્થળ પર જ મોત નીપજ્યું હતું. પોલીસે આરોપી યુવક અનિલની ધરપકડ કરી છે. આંધ્ર અને તેલંગાણામાં તાજેતરના ભૂતકાળમાં આવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments