અમદાવાદ-
રાજ્યના પૂરવઠા પ્રધાન કુંવરજી બાવળીયા પોતાના વિસ્તારમાં તાલુકા પંચાયતને સુદ્ધાં બચાવી શક્યા નથી. તેમના ગઢ ગણાતા મતવિસ્તારમાં તેમને ભારે શિકસ્તનો સામનો કરવો પડ્યો છે. તેઓ પોતાની વીંછીયા તાલુકા પંચાયતને બચાવી શક્યા નથી. અહીંની તાલુકા પંચાયતની 18માંથી 14 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે. આમ સર્વત્ર ભાજપના વિજયની સામે અહીં કોંગ્રેસે હરખાવાનું કારણ બન્યું હતું, જ્યારે કુંવરજી બાવળીયા માટે કફોડી હાલતમાં મૂકાવા જેવું થયું હતું.
કુંવરજી બાવળીયા રાજ્યના પૂરવઠા મંત્રી છે અને પાણી પૂરવઠા ઉપરાંત પશુપાલન અને ગ્રામ્ય નિર્માણ જેવા ખાતાઓ સંભાળે છે અને કોળી સમાજનું પ્રતિનિધિત્વ પણ કરે છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments