વડોદરા
દેશ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસ ઓછા થતાની સાથે જ જાહેર જન જીવન ધીમે-ધીમે પાટા પર આવતુ જાય છે.ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનરે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973ની કલમ-144 તથા જીપી એક્ટ કલમ-37(4) અનવ્યે હુકમ બહાર પાડ્યો છે. વડોદરા શહેરમાં તા.10 જુલાઇ-2021 સુધી રાત્રિ કરફ્યુ અમલી રહેશે.
તમામ દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપીંગ કોમ્પલેક્સ, માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ, સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપરિક ગતિવિધીઓ સવારે 9 થી રાત્રિના 9 સુધી શરૂ રાખી શકાશે. રેસ્ટોરન્ટ સવારે 9 થી રાત્રે 9 સુધી, બેસવાની ક્ષમતાના મહત્તમ 60 ટકા ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે ચાલુ રાખી શકાશે. રેસ્ટોરન્ટ રાત્રે 12 સુધી ટેક-અવે સુવિધા ચાલુ રાખી શકશે.
જીમ 60 ટકા ક્ષમતા અને જાહેર બાગ-બગીચાઓ રાત્રિ 9 સુધી કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત એસઓપીને આધિન શરૂ રાખી શકાશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments