વડોદરા-
કોરોના વાઈરસની મહામારીમાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા વડોદરાના પ્રજ્ઞાચક્ષુ ઓએ પડતર માંગણીઓ સંદર્ભે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા ડેરી ડેન સર્કલ ખાતે મૌન વિરોધ કર્યો હતો. જેમાં સંત સુરદાસ યોજના હેઠળ સરકાર દ્વારા મળતા 500 રૂપિયાના બદલે સમગ્ર પ્રજ્ઞાચક્ષુઓને દર મહિને એક હજાર રૂપિયા આપવામાં આવે તેવી માંગ કરી હતી. અને જાે તેમની આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આમરણાંત ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
પ્રજ્ઞાચક્ષુઓએ જણાવ્યું હતું કે, કોરોના વાઈરસની મહામારીમાં અમને સરકારી લાભ મળ્યા નથી. સરકારે આપેલા વચન પ્રમાણે સહાય મળી નથી. ઘણા પ્રજ્ઞાચક્ષુઓ ભૂખમરાનો ભોગ બન્યા હતા. હવે દર મહિને એક હજાર રૂપિયા મળવા જાેઇએ અને લાઇટ બીલ માફ કરવુ જાેઇએ.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments