દિલ્હી-
જોધપુરની બી.જે.એસ. કોલોનીમાં એક શખ્સે તેમની પત્નીને કાતરથી મારી નાખી અને ત્યારબાદ પોલીસ અને સાસરિયાઓને તે વિશે માહિતી આપી હતી. સોમવારે એક અધિકારીએ આ માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા મુજબ રવિવારે રાત્રે દંપતી વચ્ચે કોઈ બાબતે ભારે તકરાર થઈ હતી અને તે જ સમયે 35 વર્ષીય વિક્રમસિંહે ગુસ્સે થઈને પત્ની શિવકંવર (30) ની હત્યા કરી હતી.
પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે શિવકંવર લોહીથી લથબથ હાલતમાં પડેલી હતી, અને વિક્રમ તેની પાસે બેઠો હતો, તેના મોબાઇલ ફોન પર વીડિયો ગેમ્સ રમી રહ્યો હતો. વરિષ્ઠ પોલીસ અધિકારી કૈલાશાદને કહ્યું કે શિવકંવરને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, દંપતીમાં હંમેશા ઝઘડા થતા હતા, કારણ કે વિક્રમસિંહ બેરોજગાર હતો. પોલીસે કહ્યું, "આરોપી કશું જ કામ કરતો ન હતો જ્યારે તેની પત્ની ઘરે સીવણકામ કરતી હતી ..."
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments