બિલાસપુર-
છત્તીસગઢના બિલાસપુરમાં એક જ પરિવારના સાત લોકોના મોત થયા છે અને પાંચ લોકોની હાલત ગંભીર છે. ઘટનાના પગલે હાહાકાર મચી ગયો હતો.ન્યૂઝ એજન્સીના ટ્વીટ મુજબ, સીએમઓએ જણાવ્યું હોમિયોપેથિક દવા આ લોકોના મોતનું કારણ હોઈ શકે છે. કારકે આ દવા આલ્કોહોલિક હોઇ છે. અન્ય કારણો શોધવા પણ ટીમ કામે લાગી છે. સાત લોકોના મોત થઈ ચુક્યા છે અને પાંચ હોસ્પિટલમાં ભરતી છે. સીએમઓએ જણાવ્યું હોમિયોપેથિક દવા આ લોકોના મોતનું કારણ હોઈ શકે છે. કારકે આ દવા આલ્કોહોલિક હોઇ છે. અન્ય કારણો શોધવા પણ ટીમ કામે લાગી છે. સાત લોકોના મોત થઈ ચુક્યા છે અને પાંચ હોસ્પિટલમાં ભરતી છે.આ લોકોએ કોરોનાથી બચવા આલ્કોહોલયુક્ત સિરપ પીધું હતું. જે બાદ અચાનક કેટલાક લોકોની તબિયત ખરાબ થઈ હતી અને એક બાદ એક મરવા લાગ્યા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments