બિલાસપુર-

છત્તીસગઢના બિલાસપુરમાં એક જ પરિવારના સાત લોકોના મોત થયા છે અને પાંચ લોકોની હાલત ગંભીર છે. ઘટનાના પગલે હાહાકાર મચી ગયો હતો.ન્યૂઝ એજન્સીના ટ્‌વીટ મુજબ, સીએમઓએ જણાવ્યું હોમિયોપેથિક દવા આ લોકોના મોતનું કારણ હોઈ શકે છે. કારકે આ દવા આલ્કોહોલિક હોઇ છે. અન્ય કારણો શોધવા પણ ટીમ કામે લાગી છે. સાત લોકોના મોત થઈ ચુક્યા છે અને પાંચ હોસ્પિટલમાં ભરતી છે. સીએમઓએ જણાવ્યું હોમિયોપેથિક દવા આ લોકોના મોતનું કારણ હોઈ શકે છે. કારકે આ દવા આલ્કોહોલિક હોઇ છે. અન્ય કારણો શોધવા પણ ટીમ કામે લાગી છે. સાત લોકોના મોત થઈ ચુક્યા છે અને પાંચ હોસ્પિટલમાં ભરતી છે.આ લોકોએ કોરોનાથી બચવા આલ્કોહોલયુક્ત સિરપ પીધું હતું. જે બાદ અચાનક કેટલાક લોકોની તબિયત ખરાબ થઈ હતી અને એક બાદ એક મરવા લાગ્યા હતા.